:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

2024માં ભાજપનું કામ આસાન બન્યું; ચુંટણી પરિણામથી ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો અને બ્રાન્ડ મોદીમાં વિશ્વાસ વધ્યો

top-news
  • 04 Dec, 2023

ચાર રાજયોની ધારાસભા ચૂંટણીના પરિણામો એ સાબીત કરી દીધું છે કે વિશ્વના સૌથી મોટા રાજકીયપક્ષે ફકત ચુંટણી જીતવાની જ નહી હારેલી બાજી કઈ રીતે જીતવી તે પણ શિખી લીધુ છે અને તેથી ભાજપ મોવડીમંડળની ક્ષમતામાં કાર્યકર્તાઓનો ભરોસો કે વિશ્વાસ જે ગણો તે વધી ગયા છે અને આ એક સૌથી મોટુ ફેકટર છે.

કાર્યકર્તાઓ જો પક્ષમાં અને તેના નેતૃત્વમાં પ્રચંડ વિશ્વાસ ધરાવતા હોય તો પછી તે મતદારોમાં પણ વિશ્વાસ પ્રેરી શકે છે તે ભાજપે સાબીત કરી દીધુ છે. તેલંગાણામાં ભાજપને જો નંબર ત્રણ-ચાર મળ્યા હોય તો તેઓ આ ફેકટરને દોષ ગણી શકાય નહી. દક્ષિણનું રાજકારણ જ જુદુ છે. 2024ની દ્રષ્ટિએ જો કે બેઠકોની સંખ્યામાં ભાજપને બહુ લાંબો ફર્ક પડતો ના હોય તો પણ પક્ષને આ પ્રચંડ વિજય એ અન્ય રાજયોમાં કાર્યકર્તામાંથી મતદારોને ભાજપ સાથે રાખવામાં મોટો સંકેત છે.

ખાસ કરીને કર્ણાટક-હિમાચલમાં પરાજયે ભાજપ પક્ષમાં પ્રશ્નો ઉભા કર્યા હતા તેનો જવાબ મળી ગયો છે. 2024માં ભાજપે જે 350થી વધુ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમાં આ બહું જરૂરી હતું. ચાર-ચાર વખતથી એન્ટી ઈન્કમબન્સીને ખાળીને પણ 165 બેઠકો જીતી તે કોઈ નાની સિદ્ધિ નથી. ગુજરાત તો મોદી-શાહના હોમ ગ્રાઉન્ડ હતા તેથી 156 બેઠકો મળી તે જે ચર્ચા હતી તેમાં પણ જવાબ મળી ગયો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎