:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોંગ્રેસને ખુલ્લો પડકાર: ઓડિશાના કંધમાલમાં PM મોદીએ દાવા સાથે કહ્યું- કોંગ્રેસને 50 બેઠકો પણ મળશે નહીં

top-news
  • 11 May, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના કંધમાલમાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ અંગે દાવો કરતા કહ્યું કે તેને આગામી લોકસભાની ચૂંટણીમાં 50 બેઠકો પણ મળશે નહિ. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં એક વિશાળ રેલીને સંબોધી હતી.

 વડાપ્રધાને આ દરમિયાન કોંગ્રેસની સાથે-સાથે તેમણે શિવસેના પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે નકલી શિવસેના વાળા મને જીવતો દાટી દેવાની વાત કરે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે આ લોકો કહી રહ્યાં છે કે મોદીની કબર ખોદાશે. તુષ્ટિકરણ માટે આ ભાષા બોલી રહ્યાં છે. તેમને સપના દેખાઈ રહ્યાં છે કે મોદીને જમીનમાં દાટી દઈશું. તેમને એ વાતનો ખ્યાલ નથી કે દેશની માતાઓ અને બહેનો મોદીની રક્ષા કરશે. 

મોદીએ કહ્યું હતું કે મહા અઘાડી આરક્ષણના મહાભક્ષણનું મહા અભિયાન ચલાવી રહી છે. જ્યારે એસસી, એસટી અને ઓબીસીનું આરક્ષણ બચાવવા માટે મોદી મહારક્ષણ મહાયજ્ઞ કરી રહ્યો છે. હું કોંગ્રેસના શાહી પરિવારની જે મોટા પરિવારમાંથી આવતો નથી. હું તો ગરીબીમાં જ મોટો થયો છું. મને ખબર છે કે અહીં તમે કેટલી તકલીફ ઉઠાવી છે. તમારા જીવનમાં પણ મુશ્કેલીનો પહાડ હતો. કેટલાક આદિવાસી પરિવારો પાસે પાક્કું ઘર નહોતું. આઝાદીના 60 વર્ષ પણ ગામડાઓમાં વીજળી પહોંચી નહોતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎