:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસનો ગણગણાટ: હરિયાણામાં ભાજપ સરકારને વિખેરો; રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો અને ફરી ચૂંટણી કરાવો

top-news
  • 08 May, 2024

હરિયાણામાં કોંગ્રેસે બુધવારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે  રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યા બાદ રાજ્યમાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવે. ત્રણ અપક્ષ ઉમેદવારોએ ભાજપની સરકારને આપેલો ટેકો પાછી ખેંચી લેતા કોંગ્રેસ આ માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે અપક્ષ ઉમેદવારોએ ટેકો પાછો ખેંચી લેતા હાલની નાયબ સિંહ સાયનીની સરકાર રાજ્યની વિધાનસભામાં લધુમતીમાં આવી ગઈ છે. 

કોંગ્રેસે કહ્યું હતું કે તેઓ આ મુદ્દે હરિયાણાના ગવર્નર બંદારું દત્તાત્રેયને લેખિતમાં રજૂઆત કરીને કહેશે કે રાજ્યમાં ભાજપની સરકારને વિખેરી નાખવામાં આવે. કોંગ્રેસે આ જ પ્રકારનો પત્ર જેજેપી, આઈએનએલડી અને અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુને પણ લખવા માટે જણાવ્યું છે. જેથી કરીને બીજેપીના વિરોધ કરવાના મુદ્દાને સમર્થન મળે. 

જોકે સિરસા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સાયનીએ જણાવ્યું હતું કે તેમની સરકાર મુશ્કેલીમાં નથી. તેમની સરકાર હાલ મજબૂત રીતે કામ કરી રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎