:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

લાલુનો બફાટ: મુસ્લિમોને સંપૂર્ણ આરક્ષણ મળવું જોઈએ...

top-news
  • 07 May, 2024

બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે મુસ્લિમોના આરક્ષણને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે આરક્ષણની વાત કહીને ચૂંટણીના માહોલને પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે મુસ્લિમોને આરક્ષણ મળવું જોઈએ. 

લાલૂ યાદવે કહ્યું કે વોટ અમારી તરફ જઈ રહ્યો છે. બીજેપીવાળા ડરી ગયા છે લોકોને માત્ર ભડકાવી રહ્યાં છે. બીજેપીવાળા ભારતીય બંધારણને ખત્મ કરવા માંગે છે. લોકો બીજેપીને સમજી ગયા  છે. આરક્ષણ મુસ્લિમોને મળવું જોઈએ. 

લાલુ યાદવે આગળ કહ્યું કે ખૂબ જ સારું વોટિંગ થઈ રહ્યું છે. દરેક જગ્યાએ મોટી-મોટી લાઈનો લાગી છે. અમારા પક્ષમાં તમામ વોટિંગ થઈ રહ્યું છે. બીજેપીવાળા ભડકાવી રહ્યાં છે કારણ કે ડરી ગયા છે. આરક્ષણની જોગવાઈ છે. તેઓ તો લોકશાહી અને બંધારણને જ ખત્મ કરવા માગે છે. આ વાતને લોકો સમજી ગયા છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎