:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કિર્ગિસ્તાનમાં 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓ સાથે મારામારી: સ્થાનિકો વિદ્યાર્થીઓ વિદેશી વિદ્યાર્થીઓથી નારાજ, ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે આપ્યું નિવેદન

top-news
  • 18 May, 2024

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક અને  વિદેશી વિદ્યાર્થીઓની વચ્ચે મારામારી થવાના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન મીડિયામાં ચાલી રહેલા અહેવાલો મુજબ, આ ઘટનામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મૃત્યું થયા છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને પોતાના દેશના દૂતવાસમાંથી કોઈ જ મદદ મળી નથી. કિર્ગિસ્તાની મીડિયામાં ચાલી રહેલા સમાચારો મુજબ 13 મેના રોજ કિર્ગિજ વિદ્યાર્થીઓ અને ઈજિપ્તના મેડિકલ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો એક વીડિયો ઈન્ટરનેટ પર શેર થયા પછીથી આ મામલાએ જોર પકડ્યું છે અને સ્થાનિક વિદ્યાર્થીઓએ વિદેશી વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે.

ભારતીય દૂતાવાસે પોતાના વિદ્યાર્થીઓ માટે  એક એડવાઈઝરી બહાર પાડી છે. કિર્ગિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટ લખી અને કહ્યું અમે પોતાના વિદ્યાર્થીોના સંપર્કમાં છે. સ્થિતિ હાલ શાંત છે. જોકે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે પોતાના ઘરની અંદર જ રહો અને કોઈ પણ સમસ્યા થવા પર દૂતાવાસનો સંપર્ક કરો. અમારો 24x7 સંપર્ક નંબર 0555710041 છે. વિદેશ મંત્રી એસ જયશંકરે એક્સ પર લખ્યું કે હું હાલ બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિની દેખરેખ રાખી રહ્યો છું, હાલ શાંતિ હોવાનું કહેવાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને દૂતાવાસની સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎